અંબાજી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી શ્યામ બાબાની ભવ્ય શોભાયાત્રા શ્યામ મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાની કરવામાં આવ્યું હતું આયોજન શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો અને ભક્તો મોટી…
ambaji temple
ચૈત્રી પૂનમે અંબાજીમાં માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઇ…
આજથી નો શુભ-આરંભ થયો અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભલઈ ધન્યતા અનુભવી…
ગુજરાત અંબાજી મંદિર હોલિકા દહન: ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં હોળીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ વર્ષે ફાલ્ગુન સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી…
અંબાજી યાત્રાધામ ખાતે ટી.પી. સ્કીમ -1 અને 2 ની બહાર “વિકાસ યોજના” માં આવેલ સરકારી જમીનના ગેરકાયદેસર દબાણ જ દૂર કરાયા દેશના 51 શક્તિપીઠના હ્રદય અંબાજી…
દ્વારકા, સોમનાથ, ગિરનાર, પાલિતાણા જેવા તીર્થધામોની માળખાગત સુવિધા વધારાશે અંબાજી મંદિરના વિકાસ માટે રૂ.180 કરોડની ફાળવણી રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ…
મહેશગીરી રાત્રીના દોઢ વાગ્યે હોસ્પિટલ ધસી જઈ મહંત તનસુખગીરી બાપુના સહી લઇ આવ્યાનો આરોપ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહંત મોહનગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા…
પ્રસ્તાવના: જંગલમાં ઉજાગર કરવાના રહસ્યો છે. એક પ્રાચીન શહેર, રાજસ્થાનનું પ્રવેશદ્વાર. શાસકો માટે છુપાયેલું સ્થાન, દુશ્મનો, નાગરિકો, સૂર્યથી પણ છુપાયેલું, પૂર્વ અને પશ્ચિમમાં પવિત્ર ટેકરીઓ વચ્ચે…
અંબાજી મંદિર ટ્રસ્ટની આવક પર રાજવી પરિવારનો અધિકાર હોવાની મંગાયેલી દાદ કોર્ટમાં રદ્ થતાં મંદિર ટ્રસ્ટને મોટી રાહત દાંતાના પૂર્વ રાજવીઓ દ્વારા ગબ્બર ડુંગર અને આસપાસના…
મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો…