ambaji

A Unique Event Was Organized For Devotees On The Occasion Of Chaitri Poonam In Chotila.

ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીના શુભ અવસરે આજે ભવ્ય મેળો યોજાયો ચૈત્રી પૂનમ નિમિતે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન લાખોની સંખ્યામાં…

A Flood Of Devotees Of Mai Gathered In Ambaji On Chaitri Poonam

 ચૈત્રી પૂનમે અંબાજીમાં માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઇ…

Adyashakti Dham Ambaji Became The Place For Sports And Cultural Performances Of The Country'S Young Women

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં…

The Area From Ambaji Temple To Gabbar Hill Will Be Developed At A Cost Of Rs. 1200 Crore.

અંબાજી યાત્રાધામ ખાતે ટી.પી. સ્કીમ -1 અને 2 ની બહાર “વિકાસ યોજના” માં આવેલ સરકારી જમીનના  ગેરકાયદેસર દબાણ જ  દૂર કરાયા દેશના 51  શક્તિપીઠના હ્રદય અંબાજી…

Former Chief Minister Vijay Rupani Visited The Holy Pilgrimage Site Of Ambaji

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું…

51St Shaktipeeth Parikrama Festival To Begin Tomorrow At Ambaji

પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધ્વજા યાત્રા નીકળશે ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ…

Udankhatola: Unique Attraction Of Pilgrimage Sites On Mountains

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ 2.3 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક…

Grand Organization Of 51 Shaktipeeth Parikrama Mahotsav-2025 In Ambaji

અંબાજીમાં આવી રહ્યો છે ત્રણ દિવસનો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું આયોજન કરાશે…

Good News For Ambaji Devotees, Train Work Between Ahmedabad And Ambaji Is 20 Percent Complete

આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે. શક્તિપીઠ અંબાજી ખાતે…

Anti-Social Elements Pelted Stones On A Private Bus Full Of Pilgrims On Ambaji-Abu Road.

આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ફરી એકવાર ઘટના સામે આવી છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી…