Airport : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ અને તેના પગલે શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ લેવાયેલા સુરક્ષા પગલાંને કારણે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં…
AirINDIA
પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવની પરિસ્થિતી જોવા મળી રહી છે. ત્યારે ભારતે પાકિસ્તાન વિરુધ્ધમાં કેટલાક નિર્ણયો કર્યા છે. તેમજ હુમલાના આતંકવાદીઓને ભરી પીવા…
Air India Bomb threat: મુંબઈથી તિરુવનંતપુરમ જતી ફ્લાઈટને આ ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે…
એર ઈન્ડિયા એક્સપ્રેસે સામૂહિક ‘સિક લીવ’ના એક દિવસ પછી 25 કર્મચારીઓને કાઢી મૂક્યા તેમના વર્તનને કારણે હજારો મુસાફરોને તકલીફ પડતાં લીધો નિર્ણય ઇન્ટરનેશનલ ન્યૂઝ : ટાટા…
એર ઈન્ડિયાએ વિદેશમાં ફ્લાઈટ ઓપરેટ કર્યા બાદ નશામાં ધૂત મળી આવતા પાઈલટની હકાલપટ્ટી કરી પાઈલટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ દરમિયાન દારૂ પીધો હતો નેશનલ ન્યૂઝ : ટાટા ગ્રુપની…
એર ઈન્ડિયાએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં 180 નોન-ફ્લાઇટ સંબંધિત કર્મચારીઓને છૂટા કર્યા છે. છૂટા કરાયેલા તમામ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાઓ અને પુનઃ કૌશલ્યની તકોનો ઉપયોગ કરવામાં સક્ષમ…
મુસાફરી લાભો હેઠળ, નિવૃત્ત કર્મચારી અથવા તેના નોમિનીને ચોક્કસ સંખ્યામાં “પાસ” અથવા મફત ટિકિટ મળે છે. નવી પોલિસીમાં નિવૃત્ત કર્મચારીઓને અપાતા ‘પેસેજ’ની સંખ્યા ઘટાડીને પ્રતિવર્ષ કુલ…
એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના ડ્રેસ ઇતિહાસમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ મનીષ મલ્હોત્રા આ નામ આજે ભારતમાં જાણીતું નામ છે જે બધા જાણે છે. ફરી એકવાર તે…
મહારાષ્ટ્ર સરકાર અરબી સમુદ્ર કિનારે નરીમાન પોઈન્ટ પર સ્થિત એર ઈન્ડિયાની ઐતિહાસિક ઈમારતને 1600 કરોડ રૂપિયામાં ખરીદશે. સીએમ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને…
400થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ ઉમેરવાની યોજના નેશનલ ન્યૂઝ ટાટા ગ્રુપ એરલાઈનઃ ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાને ટેકઓવર કર્યા બાદ એરલાઈનને સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે.…