લોકો ઘણીવાર પોતાના ઘરને સુગંધિત બનાવવા માટે સુગંધિત મીણબત્તીઓનો ઉપયોગ કરે છે. તેમની સુગંધ ખૂબ જ આરામદાયક લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ…
Air pollution
Diwali 2024 : દિવાળી પર ફટાકડા ફોડવાથી માત્ર વાયુ પ્રદૂષણ જ થતું નથી, પરંતુ તે આપણા કાન માટે પણ હાનિકારક હોઈ શકે છે અને ધ્વનિ પ્રદૂષણને…
ઘરની અંદરની હવા પ્રદૂષણએ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે તે બહારના હવા પ્રદૂષણ કરતાં લોકોને વધુ અસર કરે છે. આ એટલા માટે છે કારણ કે…
સ્ટેટ ઓફ ગ્લોબલ એર (એસઓજીએ) 2024ના ચોંકાવનારા અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 464 બાળકો મૃત્યુ પામે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે…
ટ્રાફિકની સમસ્યા અંગે પોલીસની અનોખી પહેલ વાહનચાલકોને દંડ ફટકારવાના બદલે વૃક્ષના રોપા અપાયા પર્યાવરણની જાળવણીના હેતુ સાથે રોપા વિતરણ ગાંધીધામ ન્યુઝ : ગાંધીધામ A ડિવિઝન પોલીસે…
લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી મૂડ સ્વિંગની સમસ્યા અને ડિપ્રેશનનું જોખમ વધી શકે છે. ડિપ્રેશનના દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યાવાળુ માનવામાં આવે છે. એટલુ જ નહીં પ્રદૂષણના સૂક્ષ્મ કણ એટલે કે…
ધૂપસળીનો ધૂપ તો સારો પણ ધુમાડો સારો નહિ અગરબત્તી રોજીંદા જીવનનો સામાન્ય હિસ્સો છે, જે દરેક ભારતીય ઘરોમાં તમને જોવા મળશે. પુજા માટે ઉપયોગી આ સુગંધી…
અબતક, રાજકોટ હાલમાં વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ અને કોલસાના ભાવમાં અવિરત વધારો થઈ રહ્યો છ સાથે સાથે તેનો સ્ટોક પણ ઘટી રહયો છે. ત્યારે આપણે દરેક વ્યકિતની…
અબતક રાજકોટ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાય ની સાથે જ વાતાવરણમાં હવાના પ્રદૂષણની સમસ્યા એ એકદમ વિકરાળ રૂપ ધારણ કરી લેતા આજે અદાલતે જો વાયુ…
ઈલેકટ્રીક ટુ વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને ૧૨ હજારની સહાય: ઈલેકટ્રીક રીક્ષા માટે ૪૮ હજારની સહાય કલાયમેન્ટ ચેન્જ વિભાગના ૧૦ વર્ચ્યુઅલ એમઓયુ મુખ્યમંત્રીની ઈ-ઉપસ્થિતિમાં સંપન્ન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ…