કલેકટર કચેરીએ આયોજીત બેઠકમાં સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર બી. એ. શાહની ઉપસ્થિતિમાં ડી.આઇ.એલ.આર.ના અધિકારીઓ સાથે બેઠક…
Agricultural
ખરીફ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો માર્કેટીંગ યાર્ડ ખાતેથી શુભારંભ ખરીફ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કાર્યક્રમ એપીએમસી, રાજકોટ…
રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી. જેને ધ્યાને…
ખેડુતોને આત્મનિર્ભર બનવા સજીવ ખેતી તરફ વળવું પડશે તેવો સંદેશો આપતા કોઠારી સ્વામિ પ્રવર્તનમાન સમયમાં ભારતમાં આત્મનિર્ભરતા તરફ જઇ રહ્યું છે જેમાં ખેતરથી માંડીને અંતરીક્ષ સુધી…
કોરોના મહામારી ની આ વિકટ સમસ્યા માં અત્યારે ચારે તરફથી માઠા સમાચાર મળી રહ્યા છે ત્યારે ખારા સમુદ્રમાં મીઠીવીરડી ની જેમ સ્કાયમેટ દ્વારા કરવામાં આવેલી હવામાન…
કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં કરાય. ખેડૂતોને જૂના ભાવથી જ ખાતર મળશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર…
નાના એવા જંગવડ ગામે જીવામૃત આધારિત સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી વિવિધ પાક તેમજ શાકભાજી અને ફળોનું પણ ઉત્પાદન આપણા દેશ એ ખેતી પ્રધાન દેશ છે દેશમાં…
ખેડૂતો પોતાની ઉપજ પર જ નિર્ભર ન રહી વીજળી વેચાણથી ડબલ આવક ઉભી કરી શકશે: ચેતન રામાણી ખેડૂતોની જમીનને બિનખેતી કર્યા વગર જમીનને બહુહેતુક સમજી સોલાર…