અંબાજી ગબ્બર ખાતે આગામી 15થી 17 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપ-વે રહેશે બંધ મધપૂડાને ઉડાડવાની કામગીરી કરવા બાબતે રોપ-વે રહેશે બંધ જાહેર જનતાએ…
Administration
કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળી એસઓજી, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દોડી ગઈ અંતે મોકડ્રીલ જાહેર થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી…
શહેરમાં હીટવેવને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તંત્ર દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી વસ્ત્રો અને આહાર બાબતે સલાહ સૂચનો કરવામાં આવ્યા મોરબીમાં હિટવેવનું એલર્ટ…
નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા ડૂબી જવાથી 1 યુવાનનું મો*ત નીપજ્યું સમગ્ર ઘટનાને પગલે પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે…
નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે હજારો શ્રદ્ધાળુઓ મા નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. 20 થી 21…
રામ નવમી : ભક્તો પર વરસશે સરયુ જળનો વરસાદ, સૂર્ય તિલક ઝળહળશે, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ… અયોધ્યામાં રામ નવમી: અયોધ્યામાં રામ નવમીની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ ચાલી…
પ્રભાસ પાટણમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા 70 કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલી જગ્યા…
ડીસામાં બનેલ આગની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં હાથ ધરાયું ચેકીંગ તંત્ર દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો 10 જેટલા વેપારીઓ દુકાનને તાળું મારી…
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નથી…ચારધામ યાત્રા માટે નહિ થાય રજીસ્ટ્રેશન ! જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નહીં હોય, તો ચારધામ યાત્રા માટે નોંધણી શક્ય…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા GARCની વેબસાઈટ પર નાગિરકોને તેમના સૂચનો મોકલવા અનુરોધ નાગિરકો પોતાના સૂચનો GARCની વેબ લિંક…