AcharyadevVrat

National Defense College Delegation Arrives To Visit Governor Acharya Devvrat

નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળનો તા.17 થી 21 માર્ચ સુધી ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ રાજ્યમાં *આર્થિક સુરક્ષા’ વિષય અંગે અભ્યાસ કરશે ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ અર્થે આવેલા…

Everyone Will Have To Change Their Habits And Thoughts To Save Petroleum Products: Acharya Devvrat

અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા – સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ‘સક્ષમ’ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 14 થી 28 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું…

The Biggest Basis Of Happiness In Life Is Peace And The Basis Of Peace Is Unity: Governor Acharya Devvrat

રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખનો સૌથી મોટો આધાર…

Governor Acharya Devvrat Participating In 'Shri Hanuman Chalisa Yuva Katha' At Surat

સુરતનું યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની ‘સૂરત’ બદલવાનું કાર્ય કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું…

To Make The Next Generation Healthy And Strong, It Is Essential That Natural Farming Reaches Farmers: Acharya Devvrat

“દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવજીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીન અને…

Farmers Work To Feed Everyone On This Earth, Farmers Are The Biggest Philanthropists: Acharya Devvrat

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભાવનગરના બગદાણા ખાતે ખેડૂત દિવસની ઉજવણી આપણે આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને તેને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે: રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીમાં…

Best Education Along With Excellent Health And Sanskar Irrigation Is The Goal Of Gurukul : Acharya Devvrat

ગુરુકુલ કુરુક્ષેત્રનો 112મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી સંપન્ન વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યા હેરતભર્યા કરતબ આચાર્યના સંરક્ષણમાં બ્રહ્મચારી ગર્ભસ્થ શિશુની જેમ સુરક્ષિત રહે છે, અને જે બ્રહ્મચારી પોતાનાં ગુરુની…

Governor Acharya Devvrat Will Visit Dang District

ડાંગ: આગામી તા.29મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાની મુલાકાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પધારી રહ્યા છે. જેમના સૂચિત કાર્યક્રમ સંદર્ભે યજમાન સંસ્થા તથા જિલ્લા વહીવટી તંત્રએ કાર્યક્રમને આનુસાંગિક કામગીરી…

Amreli: The Annual General Meeting Was Held Under The Chairmanship Of Acharya Devvrat

અમરેલીમાં આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને જિલ્લાની 72મી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતાં તેમનું ગાર્ડ ઓફ ઓનર…

Sri Krishna'S Life Events Contain The Essence Of Ideal Living: Acharya Devvratji

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના સાંસ્કૃતિક ઉત્સવ – માધવપુર મેળાનો રાજ્યપાલ હસ્તે શુભારંભ  ‘મંગલ માધવપુર’ નામની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિએ રંગ જમાવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…