મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જન્મદિવસની શુભકામના પાઠવી જીવનમાં પુરુષાર્થ નું પરિણામ અવશ્ય મળે છે – આચાર્ય મહાશ્રમણજી આચાર્ય દેવવ્રત: મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ બનાસની ધરતી…
AcharyadevVrat
નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળનો તા.17 થી 21 માર્ચ સુધી ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ રાજ્યમાં *આર્થિક સુરક્ષા’ વિષય અંગે અભ્યાસ કરશે ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ અર્થે આવેલા…
અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા – સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ‘સક્ષમ’ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 14 થી 28 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું…
રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખનો સૌથી મોટો આધાર…
સુરતનું યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની ‘સૂરત’ બદલવાનું કાર્ય કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું…
“દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવજીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીન અને…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભાવનગરના બગદાણા ખાતે ખેડૂત દિવસની ઉજવણી આપણે આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને તેને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે: રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીમાં…
ગુરુકુલ કુરુક્ષેત્રનો 112મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી સંપન્ન વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યા હેરતભર્યા કરતબ આચાર્યના સંરક્ષણમાં બ્રહ્મચારી ગર્ભસ્થ શિશુની જેમ સુરક્ષિત રહે છે, અને જે બ્રહ્મચારી પોતાનાં ગુરુની…
ડાંગ: આગામી તા.29મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાની મુલાકાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પધારી રહ્યા છે. જેમના સૂચિત કાર્યક્રમ સંદર્ભે યજમાન સંસ્થા તથા જિલ્લા વહીવટી તંત્રએ કાર્યક્રમને આનુસાંગિક કામગીરી…
અમરેલીમાં આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને જિલ્લાની 72મી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતાં તેમનું ગાર્ડ ઓફ ઓનર…