Acharya Devvrat

It Is Essential That People Who Have A Special Impact On Society Participate In The Drug-Free Campaign: Governor

સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકો નશામુક્તિ અભિયાનમાં સહભાગી થાય તે જરૂરી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના…

Governor Acharya Devvrat'S Congratulatory Meeting With Pm Modi And Amit Shah

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને કેન્દ્રીય…

Governor'S Important Message On Natural Farming In Madhavpur Ghed

રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ છે : આચાર્ય…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની લીધી મુલાકાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું રાજ્યપાલએ ગાયોની પૂજા-અર્ચના કરી વંદન કર્યા અને ગાયોની પ્રદક્ષિણા…

Governor Acharya Devvrat Administered The Oath To The Chief Information Commissioner And Three Information Commissioners

મુખ્ય માહિતી કમિશનરપદે ડૉ. સુભાષચંદ્ર સોની અને માહિતી કમિશનર પદે સુબ્રહ્મણ્યમ ઐયર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટે શપથ લીધા રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને…

Jm Mmkpxcvnbi0Fjgocmbcmblc

સોમવારે યોજાનારા પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનીવર્સીટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી ૫…

Screenshot 3 17

વિદ્યાથીઓની હોસ્ટેલના રૂમો નિયમિત સાફ થાય, સંડાસ- બાથરૂમ સ્વચ્છ રહે તેવો સુચારુ વ્યવસ્થા કરવા અંગે તમામ સરકારી યુનિવર્સિટીઓને તાકિદે ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાંક દિવસથી કુલપતિ રાજયપાલ…

Whatsapp Image 2022 12 22 At 11.05.37 Am

એમપીના માનસિંહ ગુર્જરે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની મૂલાકાત લીધી મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બનખેડી તાલુકાના ગરધા ગામના રહીશ માનસિંહભાઇ ગુર્જરે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે…

Kutch 3

કચ્છ યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સમારોહ મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ભુજ ખાતે યોજાયો હતો . ગુજરાતના રાજયપાલ અને યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૪૯૬૫ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને…

India Flag

આજે સાંજે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજય સરકારના મંત્રીઓ અલગ  અલગ જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે આવતીકાલે  દેશવાસીઓ  75…