શોભાયાત્રા, મહાપ્રસાદ, મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમમાં શ્રીરામના નાદ ગુંજ્યા સૌરાષ્ટ્રમાં શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભા યાત્રા તેમજ મહાપ્રસાદ મહા આરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા સૌરાષ્ટ્ર…
aayodhya
રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવના વાર્ષિકોત્સવમાં રામ ભકતો ભકિતમાં થયા તલ્લીન અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ગત વર્ષે રામલલાની મૂર્તિ પુન: પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠની પૂર્વ સંધ્યાય રાજકોટના…
પ્રભુ રામની ભૂમિ પર દિવાળીની ઉજવણીમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાય દિવાળી, જેને પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.…
અયોધ્યા એરપોર્ટ પરથી રોજ ઉડાન ભરશે 48 ફ્લાઈટ અયોધ્યા ભગવાન શ્રી રામનાં દરબારમાં શ્રધ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓને સરળતાથી યાત્રા કરાવવા દેશની છ…
એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે પવનના પુત્ર હનુમાન પણ અયોધ્યા આવ્યા હતા. જ્યારે ભગવાન રામ પોતાના ધામમાં જવા…
નેશનલ ન્યુઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. તેઓ સવારે 10.30 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે મંદિર જવા રવાના…
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ ઝડપથી થઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં પણ ઉત્સુકતા વધી રહી છે ત્યારે રામ ભક્તોની આતુરતાની અંત આવ્યો છે. ઉત્તર…
ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવતા વર્ષે 15 જાન્યુઆરી, 2024 પછી લગભગ તરત જ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા ભવ્ય મંદિરમાં યોજાશે. આ હેતુથી આગામી…
રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે રામ મંદિર નિર્માણનો રીપોર્ટ ચંપત રાયે રજુ કર્યો હતો. પ્રોગ્રેસ રિપોર્ટ જાહેર કરતી વખતે મંદિર…