દિલ્હીમાં જે વિડિયો સૌની સામે આવ્યો છે અને કેજરીવાલ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે હિન્દુ ધર્મને…
aam aadmi party
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્ર્નિલ રાજગુરુએ ે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ આજે આગામી વિધાનસભાની ચૂંટણીના પોતાના 10 ઉમેદવારોની જાહેરાત…
જીલ્લા પ્રમુખ હીતેષભાઈ બજરંગ સહિત સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરોની રાજકીયના ઇશારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર શહેરમાં આજે સી.આર.પાટીલ આવી રહ્યા છે ત્યારે કાયદો-વ્યવસ્થા…
દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવાની યોજના લાગુ થઈ તેમ ગુજરાતમાં પણ કરો તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી અભિયાન શરૂ કરશ દિલ્હીમાં 200 યુનિટ વીજળી…
અબતક, રાજકોટ ‘અબતક’ નો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, તજજ્ઞો, રાજકીય નેતાઓ ધાર્મિક વડાઓ, સંતો-મહંતો, સામાજીક કાર્યકરો વગેરે સાથેનો વાર્તાલાપ અને તેના…
કેશોદ, જય વિરાણી કેશોદના રોડ રસ્તાને લઇ લોકો છેલ્લા કેટલા સમયથી પરેશાન છે. અને ચોમાસામાં થયેલ રોડ રસ્તાની સ્થિતિને કારણે લોકો ના પ્રશ્નો તાત્કાલિક દૂર કરવાની…
2022ની વિધાનસભાની ચૂંટણીઓ તમામ પક્ષોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લઇ આમ આદમી પાર્ટીના કાર્યકરો…
ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણીના પડઘમ અત્યારથી શરૂ થઈ ગયા છે. આ સાથે રાજકારણમાં પણ ગરમારો જોવા મળી રહ્યો છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાની…
ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જયારે ગુજરાતમાં ખુબ લાંબા સમયગાળાથી ભાજપની સરકાર છે. હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…
આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના રાજભા ઝાલાને ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અને અજીતભાઈ લોખીલની રાષ્ટ્રીય કાર્યકારીણક્ષમાં વરણી થવા બદલ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર એકમે ઉમળકા…