વ્યાંજકવાદને નાથવા પિડીતોની વ્હારે આવતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા રાજયભરમાં વ્યાંજકવાદને નાથવા માટે સરકાર અને પોલીસ દ્વારા શરુ કરાયેલી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા અને…
.
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી પી એન્ડ બી સ્કૂલમાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયું છે. ત્યારે સ્કૂલના પરિણામમાં ચૌહાણ દિવ્યાબા ૯૬.૭૨ પીઆર સાથે પહેલો ક્રમ જયારે કારીયા અક્ષય…
બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેન બીનહરીફ ચુંટાયા. રાજકોટ નાગરીક સહકારી બેંક લી. માં આગામી તા. ૨૦૧૮-૧૯ માટે ચેરમેન તરીકે નલીનભાઇ વસા અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઇ…
સલાયામાં ઝડપાયેલા હેરોઈન તો સાગરમાં ટીપા સમાન સલાયામાંથી ઝડપાયેલા હેરોઈન મુદ્દે એટીએસનો જબ્બરો ખુલાસો માછીમારી બોટોનો ઉપયોગ કરી થાય છે હેરોઈનની હેરાફેરી ભારતીય જળસીમાનો ઉપયોગ કરી…
આજીડેમ રાજકોટ આઈ-વે પ્રોજેકટ, અટલ સરોવરની મુલાકાત લેશે ભારત સરકારનું ૧૫મું નાણાં પંચ કાલે રાજકોટની મુલાકાતે આવી રહયું છે. ગુજરાતની મુલાકાતે આવેલ નાણાં પંચના અધ્યક્ષ એન.…
ઉના તાલુકાનું માણેકપુર ગામે સર્ગભા સ્ત્રીને તબીયત બગડતા એન.ડી.આર.એફ. ટીમ તથા સનખડા પી.એચ.ડી. ના ડો. ઉ૫ાઘ્યાયાએ પોતાના જીવનો જોખમે સારવાર પહોચાડેલ ઉનાની રપ કી.મી. દુર માણેકપુર…
હનુમાન મઢી ચોકમાં બોલાવી આઠ શખ્સો બોલેરોમાં યુનિવર્સિટી રોડ પર લઇ જઇ માર માર્યો શહેરના રૈયા રોડ પર આવેલા જીવનગરના યુવાને મહિલાના મોબાઇલમાં મેસેજ કરતો હોવાની…
એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી: પરિવારમાં શોક શહેરના મવડી રોડ પર આવેલી કે.જી. સોસાયટીમાં રહેતી હાસ્યક લાકાર ધીરૂભાઈ સરવૈયાની પરિણીત પુત્રીનું બેભાન અવસ્થામાં મોત નિપજતા…
જામનગર તાલુકાના એક પરિવારની સાડા 14 વર્ષની પુત્રીને એકાદ વર્ષ પહેલા એક શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી દસેક દિવસ પહેલા પણ કુકર્મ આચર્યું હતું તે પછી…