Abtak Media Google News
  • જય જય નંદા જય જય ભદ્રા
  • પાલખી યાત્રામાં જૈન-જૈનતર જોડાયા: તેમનો પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલિન

લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. રામઉતમકુમારજી મ.સ.ના આજ્ઞાનુવર્તી પૂ. લીલાવતીબાઇ મહાસતીજીના સુશિષ્યા  સુશીલાબાઇ મહાસતીજી ગુરૂવારે સાંજે 5.15 વાગે સમાધી ભાવે કાળધર્મ પામેલ છે. તેમની પાલખી યાત્રા આજે સવારે 8.30 કલાકે ધીરજયોત આરાધના ભવન (રામધામ) જોરાવરનગરથી નીકળી હતી. તેમાં જૈન-જૈનતરો પાલખી યાત્રામાં જોડાયા હતા. તેમનો પાર્થવી દેહ પંચમહાભૂતમાં વિલીન સુરેન્દ્રનગર જૈન સમાજમાં આજ્ઞાનુવર્તી સાઘ્વી ગુમાવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.