જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર એકધારો વધતા જસદણ શહેરની સરકારી હોસ્પિટલના ઓક્સિજન સુવિધા વાળા 24 બેડ ના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાથી ફુલ થઈ જતા જરૂરીયાત વાળા અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સારવાર નહી મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ એસ. સંઘવીએ જસદણ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળીયાનો ટેલીફોનીક સંપર્ક કરીને જસદણ શહેર તેમજ પંથકની વાસ્તવિક વણસી રહેલી પરિસ્થિતિ ના ચિતારથી અવગત કરાવી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા શરૂ કરાવવા રજૂઆત કરતા જસદણ શહેર તેમજ પંથકના દર્દીઓની ગંભીરતા સમજી કેબિનેટ મંત્રી બાવળીયાએ રાજકોટ કલેક્ટર સાથે વાત કરી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સેવા શરૂ કરવા ખાત્રી આપી હતી.
Trending
- દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, આ સમય સૌથી શુભ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- જોજો હો.. Digital gadgetsનો વધુ પડતો ઉપયોગ કરવાની ટેવ તમારા હાડકાંને બનાવી દેશે નબળા
- 2025માં BMW S 1000 R લોન્ચ થાય તે પહેલા જ તેની ડિઝાઇન થઇ લીક
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2430 કરોડ રૂપિયા ફાળવાયા
- ઘઉંના બદલે આ લોટની રોટલી ખાવાથી મળશે જબરદસ્ત ફાયદા
- Ducati એ બહાર પાડેલી ઓફર ને સાંભળી તમે પણ ચોકી જશો…!
- Gandhinagar : મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદઘાટન કરાયું