સોમનાથમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગામની ગટરોનું પાણી મંદિર પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ભરાઈ જતા સોમનાથ ટ્રસ્ટ પરેશાન જેના કારણે પાટણની ગટરોનું પાણી રિટર્ન થતાં સોમનાથ શોપિંગ સેન્ટર ધંધાદારીઓ ત્રાહિમામ જે સોમનાથ ટ્રસ્ટ વહીવટી સુરક્ષા દ્વારા પાણીને બહાર કાઢવા માટેની સંપૂર્ણ રીતે સફાઈ ચાલુ કરી દેવામાં આવી છે અને નગરપાલિકાની બેદરકારીના કારણે આજે સોમનાથ શોપિંગ સેન્ટર આ પોઝિશન ઉભી થયેલ છે છેલ્લા બે દિવસ માટે કહીને સોમનાથ સોમનાથ ટ્રસ્ટની ગટર સાથે નગરપાલિકાની કુંભાર વાળા ની ગટર જે સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈ હતી જે આજે અઢી મહિના થયા છે તોપણ હજુ સુધીમાં તેનો ની વાળો કરવામાં આવ્યો નથી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- બંગલામાં માંસાહારી કુકડો આવ્યા બાદ ફોજદાર રાવ, પોપટ, બીલાડી અને કુતરાના ભેદી મો*ત..!
- ગીર સોમનાથ : વેરાવળ ST ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ આગમન
- શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- PM મોદી અને અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત
- ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
- મોરબી: નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરાયું
- બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે જરૂરી: શંકર ચૌધરી