સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે મંત્રી પુરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, જીતુભાઇ વાઘાણી સહિતે પ્રાત:કાળે મહાદેવના દર્શન અભિષેક નો લ્હાવો લીધો હતો.રાજ્યમંત્રી વાસણભાઇ આહિર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં જીતુભાઇ વાઘાણી, નથુભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પીઠીયા, ડો.જયેશ વઘાસીયા, રમેશભાઇ ગઢીયા સહિત ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોનુ સ્વાગત ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ હતું.
Trending
- Googleએ ક્રોમકાસ્ટ ડિવાઇસના પ્રોબ્લેમનું કર્યું નિવારણ…
- બનાસકાંઠાના તાલુકાઓમાં કરોડોના રસ્તાના કામો થયા પૂર્ણ
- KVS Balvatika Admission: કેન્દ્રીય વિદ્યાલય બાલવાટિકાની ફી કેટલી ? મફતમાં કોણ કરી શકે છે અભ્યાસ?
- અમદાવાદના શેર ઓપરેટર પર દરોડો : 95 કિલો સોનું, 10 કરોડની રોકડ જપ્ત
- કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે નાઈટ કોમ્બિંગ….
- Huawei 20 માર્ચના નવા મલ્ટીપલ ઉપકરણો કરશે લોન્ચ…
- શામળાજીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના….
- ગુજરાત થી દિલ્હી સુધી કેન્દ્ર સરકાર વૃક્ષો દ્વારા ‘ગ્રેટ ગ્રીન વોલ’ બનાવશે