Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં વર્ધમાં ચાર દિવસોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિવસે તમામ શુભકાર્યો થતા હોય છે. એવો જ એક શૂકનવંતો દિવસ એટલે અખાત્રીજ આ દિવસે લોકો કોઈને કોઈ સોના-ચાંદીના આભુષણોની ખરીદી કરી સમૃધ્ધિમાં સતત વધારો થવાની આશા સેવે છે. શહેરનાં જવેલર્સો તેમજ નાની -મોટી દુકાનોમાં આજે સોનું ખરીદવા ભીડ જામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.