ભારતીય સંસ્કૃતિમાં વર્ધમાં ચાર દિવસોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિવસે તમામ શુભકાર્યો થતા હોય છે. એવો જ એક શૂકનવંતો દિવસ એટલે અખાત્રીજ આ દિવસે લોકો કોઈને કોઈ સોના-ચાંદીના આભુષણોની ખરીદી કરી સમૃધ્ધિમાં સતત વધારો થવાની આશા સેવે છે. શહેરનાં જવેલર્સો તેમજ નાની -મોટી દુકાનોમાં આજે સોનું ખરીદવા ભીડ જામી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંઘર્ષ પછી સફળતા મળે, લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, પ્રગતિકારક દિવસ
- Junagadh : માંગરોળમાં એક જુથ અથડામણમાં 3 લોકો ઘાયલ
- Travel: ગુજરાતની એક સુહાની સફર…આ 5 રોડ ટ્રીપ લોકો માટે એક સપનું
- Surat : વીમા એજન્ટને લાલચ આપી 13 લાખ પડાવી લેનાર આરોપીની ધરપકડ
- રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરી ફ્લાઈટ કરાઈ શરૂ
- Ambaji :ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે ભક્તો ભક્તિના રંગે રંગાયા
- PM Modi: અમદાવાદમાં રૂ. 8,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
- મોદી સરકારે શરૂ કરી PM e-drive Subsidy Scheme, ઇલેક્ટ્રિક વાહનોને મળશે જબ્બર ફાયદો