રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે કાલાવડ રોડથી ન્યારી તરફ જવાના રસ્તો ખાડામાં રોડ કે રોડમાં ખાડા! એ ચિત્ર નજરે દેખાઈ રહ્યું છે. અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેને લઈ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી રાહદારીઓની માંગણી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી