ભારતમાં આંતકવાદી ઘુસ્યાના મળેલા ઇન્પુટના પગલે રાજયભરની સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી છે. ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીની ધામધમથી ઉજવણી થતી હોવાથી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોષ ખાતે ભરાનાર મલ્હાર લોકમેળામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થવાના હોવાથી શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડવાળા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Trending
- સગીરા પર દુ*ષ્કર્મ આચરવાના ગુન્હામાં આરોપી નિર્દોષ
- રાજ્યના 6.28 લાખ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપી
- એનડીપીએસના ગુનામાં કબ્જે લેવાયેલો રૂ.34.54 લાખના માદક પદાર્થનો નાશ
- ગરમી મેં ઠંડક કા અહેસાસ…પ્રાણી – પક્ષીઓને આકરા તાપથી બચાવવા પ્રદ્યુમન પાર્કમાં વિશેષ વ્યવસ્થા
- ફયુઝન ઇન્ડસ્ટ્રીઝના સંચાલકને ચેક રિટર્નના કેસમાં દોઢ વર્ષની જેલની સજા
- છેવાડાના માનવીનું નિત્ય પેટ ઠારતું બોલબાલા ટ્રસ્ટનું હરતું ફરતુ અન્નક્ષેત્ર
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક
- તમારૂ બિલ જ તાકાત છે, વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવો: પારિજાત શુકલા