ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની વિધિ વિધાન્યોક્ત પૂજા-અર્ચના કરી હવન કરવામાં આવ્યા એટલું જ નહી ગામલોકો તેમજ આગેવાનો એ સરપંચ શ્રીને રાજતિલક અને પાઘડી પહેરાવી ગામવાસીઓએ રાજીખુશીથી ખરાઅર્થમાં સરપંચ પદ વિક્રમભાઈ લાવડીયાને સોપવામાં આવ્યું એટલુંજ નહી પરંતુ ગ્રામપંચાયતમાં આપણા લોખંડી પુરષો સરદાર વલ્લભભાઈ પટેલ,ગાંધી બાપૂ,બાબા આંબેડકર,જેવા મહાન વિભૂતિઓના ફોટા પણ રાખવામાં આવ્યા છે.
Trending
- NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ
- ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે
- મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
- ચોટીલા હાઈવે પર અકસ્માત…
- સંગીતકાર એઆર રહેમાનની તબિયત અચાનક લથડી
- ભાવનગર: જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક…
- ગુજરાત સરકારનો વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય…
- સુરત: કતારગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની હવે ખેર નથી!!!