ચોટીલા ના પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા ની બદલી થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ચોટીલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.

કોરોના ના કહેર સમયે લોકડાઉન દરમ્યાન પીએસઆઇ જાડેજા એ શહેર માં ઉમદા કામગીરી કરી હતી.ત્યારે તેમની બદલી થતાં સરળ અધિકારી ની છાપ ધરાવતા આ પીએસઆઇ  લોકો માં સુંદર છાપ છોડી ગયાં છે.

તેમના વિદાય પ્રસંગે તેઓ એ સૌ પોલીસ સ્ટાફ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.