Abtak Media Google News
  • રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે ખારેકનો દિવ્ય શણગાર કરાયો
  • મારુતિયજ્ઞ યોજાયો 
  • સાંજે ધ્વજારોહણ

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી દાદાને ખારેકનો દિવ્ય શણગાર કરાયો છે, આ અદ્દભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

બાલાજી 2 જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે .આ સાથે આજે મારુતિયજ્ઞ પણ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.બાલાજી 5

આજે સાંજે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજે ૭.૧૫ કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે.

બાલાજી 7 આપ પણ પરિવાર સાથે દાદાના દર્શન કરી ધન્યતાની અનુભતી કરો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.