- રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે ખારેકનો દિવ્ય શણગાર કરાયો
- મારુતિયજ્ઞ યોજાયો
- સાંજે ધ્વજારોહણ
રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી દાદાને ખારેકનો દિવ્ય શણગાર કરાયો છે, આ અદ્દભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આજે સાંજે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજે ૭.૧૫ કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે.