વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત થયેલું છે. આવા કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ભાવનગરમાં છેલ્લા બે મહિનાથી દિવસ કે રાત જોયા વગર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીને રાષ્ટ્ર સેવામં એક અમુલ્ય યોગદાન આપનાર પુરુષ સમોવડી દીકરીએ રાજુલા શહેરનું નામ રોશન કરેલ છે. પાયલબેન હિંમતભાઈ જાલંધરા કે જેઓએ એમબી બીએસ કરેલ છે. રાજુલામાં પંચોળી આહિર સમાજના અગ્રણી અને અમરેલી જિલ્લાના રાજકારણમાં જેનું નામ આદર અને ગૌરવધી લેવાય છે તેવા બાબુભાઈ રણછોડભાઈ જાલંધરા પરિવારના છે. તેમની આ કામગીરી બદલ માત્ર પંચોળી આહિર સમાજ જ નહીં પરંતુ રાજુલા શહેરના દરેક બુદ્ધિજીવી વર્ગ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને અભિનંદન પાઠવે છે.
Trending
- અમરેલી : લાઠી અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ….
- Kia Carens Clavis ભારતમાં લોન્ચ જાણો ફીચર્સ અને કિંમત…
- ‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર
- અમદાવાદ : આરોપી તથ્ય પટેલના આ કારણથી 87 કલાકના જામીન કર્યા મંજુર!!!
- ‘પોષણ સંગમ કાર્યક્રમ’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ
- લિવ ઇનમાં રહો છો કે પછી રહેવાનું વિચારી રહ્યા છો..!!!
- ટ્રમ્પે એપલને આપી ટેરીફની નવી ચેતવણી…
- પ્રાકૃતિક કૃષિ એ લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ છે : રાજ્યપાલ