• પ્રભાસ પાટણ દરગાહ તેમજ કબ્રસ્તાન વિસ્તારના ટ્રસ્ટીઓને તા- 29 સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે કલેક્ટર કચેરી રજૂ થવાના આદેશો છે.
  • સુત્રો મુજબ મળતી જાણકારી અનુસાર જે ટ્રસ્ટી ઓ પાસે સંસ્થા ટ્રસ્ટ દરગાહના આધાર પુરાવા અનુસાર મિલક્ત માન્ય રહેશે બાકીની જગ્યા ખુલ્લી કરાવવા ના આદેશો છે.

પ્રભાસ પાટણ દરગાહ તેમજ કબ્રસ્તાન વિસ્તારના ટ્રસ્ટીઓએ 29 તારીખ સુધીમાં જરૂરી આધાર પુરાવા કલેક્ટર કચેરી રજૂ કરવાના આદેશ કર્યા હતા. મળતી જાણકારી અનુસાર જે ટ્રસ્ટી ઓ પાસે સંસ્થા ટ્રસ્ટ દરગાહના આધાર પુરાવા રજુ કર્યા હશે તેની મિલક્ત માન્ય રહેશે.બાકીની જગ્યા ખુલ્લી કરાવવાના આદેશ કરવામાં આવ્યા હતા.ત્યારે આદેશ મુજબ પુરાવા રજુ નહિ કરનાર જગ્યાઓનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું.

અતુલ કોટેચા 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.