પ્રખ્યાત કથાકાર શ્રી મોરારીબાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી શ્રી સંજયસિંહજી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન ,જળાભિષેક કરી મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી .શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કથાકાર શ્રી મોરારી બાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી શ્રી સંજયસિંહજી નું સન્માન સાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.
Trending
- કેશોદ : ઇસરા ગામે ધૂણેશ્વરદાદાના સાનિધ્યમાં ધુળેટીનો ભવ્ય મેળો !!
- ફ્લડલાઇટિંગ શું છે???
- દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે?
- નારંગી રંગનું આ ફૂલ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર!
- હોળીના તહેવાર દરમિયાન બનતી પ્રખ્યાત વાનગીઓ
- સુરત : ભાવનગરની પરિણીત મહિલા પર સામુહિક દુ*ષ્કર્મ કરનારા ઝડપાયા
- ડાકોરની હવાઓમાં ભળ્યો ભક્તિનો રંગ
- જો તમે હોળી દરમિયાન ઠંડાઈનું સેવન કરો છો તો…