ઋષિ દવે,રાજકોટ: આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ,જેસીપી ખુર્શીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપીએચ.એલ.રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા નાઓની રાહબરીમાં આજીડેમ પો સ્ટેના પોલીસ સ્ટાફ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબા જિલ્લા પંચાયત તથા સરધાર જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળના ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
Trending
- પાટણ: 2.02 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર નર્મદા યોજના હેઠળ સિંચાઈ માટે આવરી લેવાયો
- Medusa રેન્સમવેરથી રહો સાવધાન!!!
- સુરત: ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10 હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરના કામોનું ખાતમુહૂર્ત
- રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા ધમધમાટ: આકરી કાર્યવાહીના એંધાણ
- ગાંધીધામ: પોશ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ
- સુરત : ફુલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરી. ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ
- ગોધરાકાંડ અકલ્પનીય-ભયાનક દુર્ઘટના: PM મોદી
- જમ્યા બાદ માત્ર 10 મિનિટ ચાલવાના આશ્ચર્યજનક ફાયદાઓ!!!