ઋષિ દવે,રાજકોટ: આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ,જેસીપી ખુર્શીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપીએચ.એલ.રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા નાઓની રાહબરીમાં આજીડેમ પો સ્ટેના પોલીસ સ્ટાફ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબા જિલ્લા પંચાયત તથા સરધાર જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળના ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
Trending
- લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું? ઓનલાઈન પણ થઇ જશે કામ ફોલો કરો આ સ્ટેપ્સ
- ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાને KKRએ કર્યો સિલેક્ટ, ઉમરાન મલિક બહાર
- શું આ ટ્રેન્ડ ખરેખર સલૂન જેવા સુંદર વાળ કરવામાં મદદરૂપ છે?
- ગોંડલ: કમઢીયા ગામે પરપ્રાંતિય યુવકની હ-ત્યા!!!
- પાન કાર્ડ પછી હવે મતદાર ID પણ આધાર સાથે લિંક થશે!
- રાજકોટ : ભુવાની 10 વર્ષની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા..!
- લગ્ન જીવનના સંબંધોનો ‘સંગાથ’ આજે નબળો કેમ પડી ગયો ?
- હવે નકલી પાસપોર્ટ અને વિઝા ધરાવતા લોકોની ખેર નથી!!!