ભાલોડિયા મહિલા કોલેજમાં એનસીસીના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ એન.એસ.એસ. ઓફિસર ડો.લલિતાબેન ભુતના માર્ગદર્શન મુજબ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.કાલાવડિયા, આદર્શ એજયુકેશન ટ્રસ્ટના મંત્રી પ્રવિણભાઈ દલસાણિયાએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ વૃક્ષારોપણ કર્યું. આ તકે ઉપલેટામાં વૃક્ષપ્રેમી પરસોતમભાઈ સોજીત્રા તથા ભીખાભાઈ લક્ષ્મી ટ્રેડીંગવાળાએ હાજર રહી પ્રોત્સાહન આપેલ. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા કોલેજનાં જી.એસ.વિરમગામા તથા તેની ટીમે ખુબ જહેમત ઉઠાવી છે.
Trending
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ