૨જી ઓકટોબર ગાંધી જયંતી નિમિતે રાજકોટ ચિત્રનગરી દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે અલગ અલ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નટુકાકા ફેમ ઘનશ્યામ નાયક તથા બાધા ફેમ તનમય વેકરીયા રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા.વધુમાં વાત કરતા નટુકાકાએ જણાવ્યું હતુ કે, રાજકોટ રંગીલુ શહેર છે. અને ચિત્રનગરી દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તે ખૂબ કાબીલે તારીફ છે. સાથે સાથે દિવસે આપણે સૌ સાથે મળીને ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નો સાકાર કરીએ તેવી મારી આશા છે.બાધો (તનમય વેકરીયા)એ જણાવ્યું હતુ કે હું રાજકોટથી ઘણો માહિતગાર છું, મારા ધર્મપત્ની રાજકોટના છે, રાજકોટનુ નામ આજે ઘણુ આગળ આવી રહ્યું છે. અને હું રાજકોટ આવીને ખૂબ ખુશીની લાગણી અનુભવું છે.
Trending
- ભારતીય શેરમાર્કેટ ગબડ્યું , યુએસની બજારોમાં 3 વર્ષ પછી આવી મંદી…
- લહેર તળાવ પાછળ રૂ. 22.76 કરોડના ખર્ચે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
- હોળી સ્પેશિયલ ટ્રેન : જાણો સમય, અને સંપૂર્ણ વિગતો
- આટલી જ વાર લાગે… જેતપુરમાં યુવકના પેટ પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી
- સુરેન્દ્રનગર: લક્ષ્મીપરા વિસ્તારમાં ઘર પાસે કચરો નાંખવા બાબતે સામસામે મારામારી
- બદલી ન શકાય તેવા અંધત્વના મુખ્ય કારણો પૈકી એક: ગ્લુકોમા
- ધોરાજી , ઉપલેટા અને ભાયાવદર પાલિકાને મળી મહિલા નેતૃત્વની ભેટ: ધારાસભ્ય પાડલીયા
- iQOO Z10ની જાણકારી લોન્ચ પેલા થઈ લીક…