૨જી ઓકટોબર ગાંધી જયંતી નિમિતે રાજકોટ ચિત્રનગરી દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે અલગ અલ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નટુકાકા ફેમ ઘનશ્યામ નાયક તથા બાધા ફેમ તનમય વેકરીયા રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા.વધુમાં વાત કરતા નટુકાકાએ જણાવ્યું હતુ કે, રાજકોટ રંગીલુ શહેર છે. અને ચિત્રનગરી દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તે ખૂબ કાબીલે તારીફ છે. સાથે સાથે દિવસે આપણે સૌ સાથે મળીને ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નો સાકાર કરીએ તેવી મારી આશા છે.બાધો (તનમય વેકરીયા)એ જણાવ્યું હતુ કે હું રાજકોટથી ઘણો માહિતગાર છું, મારા ધર્મપત્ની રાજકોટના છે, રાજકોટનુ નામ આજે ઘણુ આગળ આવી રહ્યું છે. અને હું રાજકોટ આવીને ખૂબ ખુશીની લાગણી અનુભવું છે.
Trending
- માણાવદર: ખેડૂતો અને વેપારીઓએ નવી જંત્રીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
- સ્લમ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ પર તૂટી પડતી એસીપી પશ્ર્ચિમની ટીમો
- ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
- બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
- હવામાં હાજર માઇક્રોપ્લાસ્ટિક્સ સ્વાસ્થ્ય માટે કેન્સરનું કારણ બની શકે છે
- જિલ્લામાં ટી.બી. નાબૂદી અભિયાન માટે 50થી વધુ ટીમો કાર્યરત
- ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ: રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ
- દિવસ માત્ર 10 કલાક, 18 મિનિટ અને 18 સેકન્ડનો રહેશે, જાણો ક્યારે છે વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત