સુપરસકસેસ ફિલ્મ બાહુબલી: ધ બિગિનિંગ (પાર્ટ-૧) આ શુક્રવારથી દેશભરના સિનેમાઘરોમાં ફરીથી રીલીઝ કરાઈ છે. ફિલ્મના ડાયરેકટર રાજા મૌલી કહે છે કે બાહુબલી ભાગ-૧ જે લોકો નથી જોઈ શકયા તેમને જોવાનો ચાન્સ મળવો જોઈએ. કેમ કે, ભાગ-૧ જોયો હશે તેને જ ભાગ-૨ સમજાશે. કેમ કે, ભાગ-૧માં સવાલ છે કે કટપ્પાને બાહુબલી કો કયું મારા થા ? જયારે ભાગ-૨માં આ સવાલનો જવાબ છે. તો જે લોકોએ બાહુબલી: ધ બિગિનિંગ ન જોઈ હોય તેઓ સિનેમાઘરમાં જઈને જોઈ શકે છે. બાય ધ વે- બાહુબલી: ધ ક્ધકલૂઝન (ભાગ-૨) આગામી તારીખ ૨૯ એપ્રિલને શુક્રવારે રીલીઝ થશે.
Trending
- હાફેશ્ર્વરથી કેવડિયા સુધી 135 કિમીના પ્રકૃતિમય રસ્તા પર ટ્રેકિંગ હાઇકિંગ સહિત ઇકો-ટુરીઝમ વિકસાવાશે !!
- RTI હેઠળ અરજદારને પાંચ પાનાની માહિતી વિના મૂલ્યે અપાશે
- રાજયમાં કોરોનાના નવા 119 કેસ: રાજકોટમાં વધુ 7 સંક્રમિત
- ધ્રાંગધ્રામાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ
- સુરેન્દ્રનગર જિલ્લાના ગુગલીયાનામાંથી 2700 કિલો ભેળસેળીયું ઘી પકડાયું
- રાજકોટ જિલ્લામાં 66 કેવીના નવા 7 સબ સ્ટેશનનું કાલે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
- અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રિય: દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- તુર્કી એરલાઈન્સના પેસેન્જર પ્લેન મારફતે ચાર એરપોર્ટ પરથી વિસ્ફોટક પસાર થયાનો ધડાકો