સુપરસકસેસ ફિલ્મ બાહુબલી: ધ બિગિનિંગ (પાર્ટ-૧) આ શુક્રવારથી દેશભરના સિનેમાઘરોમાં ફરીથી રીલીઝ કરાઈ છે. ફિલ્મના ડાયરેકટર રાજા મૌલી કહે છે કે બાહુબલી ભાગ-૧ જે લોકો નથી જોઈ શકયા તેમને જોવાનો ચાન્સ મળવો જોઈએ. કેમ કે, ભાગ-૧ જોયો હશે તેને જ ભાગ-૨ સમજાશે. કેમ કે, ભાગ-૧માં સવાલ છે કે કટપ્પાને બાહુબલી કો કયું મારા થા ? જયારે ભાગ-૨માં આ સવાલનો જવાબ છે. તો જે લોકોએ બાહુબલી: ધ બિગિનિંગ ન જોઈ હોય તેઓ સિનેમાઘરમાં જઈને જોઈ શકે છે. બાય ધ વે- બાહુબલી: ધ ક્ધકલૂઝન (ભાગ-૨) આગામી તારીખ ૨૯ એપ્રિલને શુક્રવારે રીલીઝ થશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જુના હઠીલા રોગથી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પ્રગતિકારક દિવસ.
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…