ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ અને જિલ્લા તલાટી મંત્રી મંડળના આદેશ મુજબ તલાટી મંત્રીઓની વિવિધ પડતર માંગણીઓ અંગે માણાવદર તાલુકાના તલાટી કમ મંત્રીઑ તા. ૨૨ થી અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલ છે જે અન્વયે આ હડતાલના પાંચમા  દિવસે માણાવદર તાલુકાના તમામ તલાટીઓ કામી અળગા રહયાં હતા.

માણાવદરનાં ગાંધી ચોકમાં તલાટી મંત્રીઓ ની ચાલતી હડતાલ ને આજે માણાવદર તાલુકા પંચાયત ના કોમ્પ્યુટર ઑપરેટરોએ (સાહસિક ) જોડાયા હતા અને આ હડતાળ ને ટેકો જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.