ભગવાન ગણેશ વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક ધર્મગ્રંથોમાં ભગવાન ગણેશની કથાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. દેશ વિદેશમાં ભગવાન ગણેશ પૂજાય છે. અહીં આપેલી તસ્વીરો આયર્લેન્ડમાં ૨૨ એકરમાં પથરાયેલી પવિત્ર જગ્યાની છે. જ્યાં ભગવાન ગણપતિની પ્રતિમાઓ વિવિધ મુદ્રામાં જોવા મળે છે. આ મૂર્તિઓ ભારતીય કારીગરો દ્વાર કોતરવામાં આવી છે. તામિલનાડુના કારીગરોએ પ્રતિમા બનાવી છે.
Trending
- આટલી જ વાર લાગે… જેતપુરમાં યુવકના પેટ પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી
- સુરેન્દ્રનગર: લક્ષ્મીપરા વિસ્તારમાં ઘર પાસે કચરો નાંખવા બાબતે સામસામે મારામારી
- બદલી ન શકાય તેવા અંધત્વના મુખ્ય કારણો પૈકી એક: ગ્લુકોમા
- ધોરાજી , ઉપલેટા અને ભાયાવદર પાલિકાને મળી મહિલા નેતૃત્વની ભેટ: ધારાસભ્ય પાડલીયા
- iQOO Z10ની જાણકારી લોન્ચ પેલા થઈ લીક…
- આજે ગરમી ભુક્કા કાઢશે..!
- 11 માર્ચ દુનિયા આ તારીખ ક્યારેય નહીં ભૂલે..!
- Maruti Suzuki એ તેની મધ્યમ કદની સેડાન પર લીધો મોટો નિર્ણય…