ટ્રેન અને રેલ્વે સ્ટેસનોમાં આવતી વિચિત્ર દુર્ગંધ મુસાફરોના માથાનો દુખાવો બની જતો હોય છે,નવા રેલ મંત્રી ગોયલ પણ આવી દુર્ગંધથી પરેશાન છે.માટે આ સમસ્યાથી છૂટકારો મેળવવા નવા જંતુનાશકોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.હાલ ફિનાઇલ જેવા જંતુનાશકનો ઉપયોગ થાય છે.જેના સ્થાને લેમન જેવી સુગંધ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવશે.જે મુસાફરો માટે અનુકૂળ રહેશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહથી રસ્તા કાઢવા પડે, શુભ દિન.
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી