જામનગરમાં રંગમતી – નાગમતી નદીના કાંઠે રીવર ફ્રન્ટ બનાવવાનું સપનું ઘણા સમયી લોકોને દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ થોડા દિવસ પહેલા ભારે વરસાદી નદીમાં આવેલ પૂરમાં અઢળક કચરો પણ તણાઈ આવ્યો હતો. જે પૂરના પાણી ઓસરી ગયા પછી નદી કાંઠે અને નદીના પટમાં તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના પુરાવારૃપે હજી પણ ત્યાં જ પડ્યો છે. હજુ વરસાદનો આ તો પહેલો જ રાઉન્ડ હતો હજુ વરસાદની સીઝન બાકી હોય વધુ વરસાદ થાય ને ફરી પુર જેવી સ્થિતિ સર્જાય તો વધુ કચરાના ગંજ થઈ જવાની ભીતી હોય તેમજ આ કચરાના કારણે માંદગીનો પણ ભય ત્યાંના રહેવાસીઓમાં ફેલાયો છે. પવિત્ર શ્રાવણ માસના દિવસો શરૃ યા છે પ્રસિધ્ધ અને જુનુ સિધ્ધના મહાદેવનું મંદિર પણ ત્યાં આવેલું હોય આ જ રસ્તે ઈને મંદિર જવાના માર્ગ હોય તો અવર-જવર કરતાં લોકોમાં પણ આ ગંદકીને દુર કરવાની માંગણી ઉભી થઈ છે. નદી કાંઠેથી કચરો પણ ન ઉપાડતું તંત્ર રીવર ફ્રન્ટ બનાવે એ વાત પર લોકોને વિશ્વાસ આવતો નથી.
Trending
- Surat: બ્લેક ઓરા કોઈનના નામે રોકાણ કરાવી કરાઈ છેતરપિંડી
- ગાંધીધામ: ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસો. દ્વારા અનિશ્ચિત કાળ સુધી ભુખ હડતાલ
- ગુજરાતમાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં કરાયો સુધારો
- ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવ દરમિયાન નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર
- મુખ્યમંત્રીને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ-સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ થયું લોન્ચ
- ઉંઘની ટીકડીયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કરી લૂંટ ચલાવતો મહેન્દ્ર ચુડાસમા ઝડપાયો
- નવરાત્રીમાં ખાદીનો પડશે ‘વટ’ ગઈંઋઉ ના ડીઝાઇનરોએ ખેલૈયાઓ માટે ખાદીના ડ્રેસ – શણગાર બનાવ્યા
- બનાસકાંઠામાં પહોંચશે નર્મદાના નીર: સરકારે પાઈપલાઈન યોજનાને આપી મંજૂરી