નેપાળના રાષ્ટ્રપતિ શ્રીમતિ બિઘાદેવી ભંડારી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગઇકાલે રાજકોટમાં નેપાળના રાષ્ટ્રપતિ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ઇમ્પિરિયલ પેલેસમાં ભોજન લીધું હતું. આ પૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
Trending
- ખેલ મહાકુંભમાં ધ્રાંગધ્રાના યુવકે વાડોકાઈ કરાટેમાં ગોલ્ડ મેડલ જીતી ઝાલાવાડનું ગૌરવ વધાર્યું
- સગીરાને ભગાડી જનાર શખ્સ ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો
- ગાંધીનગરમાં પર્યાવરણ યોદ્ધા શિક્ષકોનું સન્માન
- અમદાવાદ મેટ્રો ટ્રેનનું નેટવર્ક 62 કિમીના અંતર સાથે દેશભરમાં ચોથા ક્રમે, ગોધાવી-એરપોર્ટ સુધીની યોજના પણ તૈયાર !
- બિલાવલના બફાટ પર કેન્દ્રીય મંત્રીનો આકરો જવાબ
- સુરતમાં બાળમજૂરીનું દૂષણ યથાવત: રાજસ્થાનથી લવાયેલા વધુ 6 બાળમજૂરો મુક્ત કરાવાયા
- નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી
- ગોંડલ ‘ફરવા-હરવા નહીં’ પરંતુ ‘ડેરા તંબુ તાણવા’ હોય તો આવી જાવ મેદાનમાં: જયરાજસિંહની ‘સિંંહ ગર્જના’