બગસરા તાલુકાનાં હામાપુર ગામે કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા જરૂરીયાત પછાત વર્ગના લોકોને ૫૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હામાપુર ગામના વણકર નિવાસ વિસ્તારમાં પછાત વર્ગના લોકો જે ટકનું લઇ ટકનું ખાઇ છે તેવા લોકોને આ કોરોનાની મહામારી વચ્ચે રહીને જીવે છે, તેવા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આચાર્ય ટી.અમે. ભટ્ટ તથા ફોરર્મેન બી.એસ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, આનંદદાયક દિવસ.
- મન હોય તો માળવે જવાઈ… ગીર સોમનાથના બે યુવાનો સાયકલ પર જશે અયોધ્યા
- બાળકે બોલવાનું શરૂ નથી કર્યું, તો આ ટીપ્સને અનુસરો
- Jeep પોતાની નવી ગાડીઓનું કોન્સેપ્ટ કર્યું Easter Jeep Safari 2025માં લોન્ચ
- ઉમરગામ : અંબાજી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી શ્યામ બાબાની ભવ્ય શોભાયાત્રા
- Hero Splendor Plusની રેન્જ થઇ અપડેટ, જાણો કિંમત…
- રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરાઈ
- આંબેડકર જયંતિ વિશેષ: શિક્ષણ, સન્માન અને સશક્તિકરણની દિશામાં ગુજરાતના અનુસૂચિત જાતિના યુવાનોની આગેકૂચ