Abtak Media Google News
  • સરપંચ કીર્તિ ગોરે લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા કરી અપીલ
  • મસ્કા જવા માટે અવર જવર બંધ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં

Mandvi: માંડવી તાલુકાના આજુ બાજુના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેથી ત્યાનું જનજીવન થાપ થઇ ગયું હતું. ત્યારે સરપંચ, સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને વહીવટી તંત્ર ખડે પગે રહેતા થોડી રાહત મળી હતી. મસ્કાથી માંડવી જતા રસ્તાઓ પર કમર સુધીના પાણી ફરી વળતા ભૂજ કે માંડવી થી મસ્કા જવા માટે અવર જવર બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Screenshot 1 3

નવીનગીરી ગોસ્વામી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.