હાલમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતા રાજય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧/૩/૨૦૨૦ના રોજ કુલ-૬,૯૦,૨૭૨ કાર્ડની મુદત જે અગાઉ તા.૩૦/૬/૨૦૨૦ સુધી લંબાવાઈ હતી. તેને ફરીથી ગુજરાત સરકારના નિર્ણયથી વધુ ત્રણ માસની મુદત વધારી તા.૩૦/૯/૨૦૨૦ સુધી લંબાવેલ છે. જેથી આ પરિસ્થિતિમાં લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તથા યોજનાનું અમલીકરણ સરળતા પૂર્વક થાય તેમજ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે લાભાર્થીઓએ ફરજીયાત પણે નવો આવકનો દાખલો રજુ કરીને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરાવવાના રહેશે.
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ