સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું નીરીક્ષણ કર્યુ હતું જેમાં તાત્કાલીક ધોરણે સર્વે કરાવી અને યોગ્ય સહાય લોકોને મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ પાણી પત્ર લખે તેમ ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા દશ બાર દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં અતિ ભારે વરસાદને કારણે લોકોની ઘરવખરી કાચા પાક મકાનો તેમજ ખેડુતોએ કરેલું વાવેતર તેમજ જમીનોના ધોવાણ થયેલ હોય ખેડુતોએ કરેલા વાવેતર પણ નિષ્ફળ થયેલ હોય એમની સાથો સાથ ખેડુતોના ખેતરોના ધોવાણ થયેલ હોય તેમજ સરકારી મિલકતોને પણ નુકશાન થયેલ હોય તેમજ રોડ રસ્તાઓ અને અન્ય સરકારી મિલ્કતોનો મોટા પાયે નુકશાન થયેલ હોય જાનમાલ તથા પશુઓને નુકશાન થયેલ હોય તાત્કાલીક સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ચુકવવાની રજુઆત કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- બંગલામાં માંસાહારી કુકડો આવ્યા બાદ ફોજદાર રાવ, પોપટ, બીલાડી અને કુતરાના ભેદી મો*ત..!
- ગીર સોમનાથ : વેરાવળ ST ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ આગમન
- શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- PM મોદી અને અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત
- ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
- મોરબી: નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરાયું
- બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે જરૂરી: શંકર ચૌધરી