રાજકોટને આ કોની નજર લાગી ગઈ? સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં 12 મહિના, 24 કલાક પરમાર્થનાં કામ, દાનપૂણ્ય, ધર્મ અને સેવાના યજ્ઞ ચાલતા રહે છે પ્રજા ઈશ્ર્વર સમિપ રહેવામાં માને છે. અત્યારે રાજકોટને નજર લાગી ગઈ હોય તેમ મહામારીની વક્રતામાં ફરજ તો ઠીક હવે તો માનવતા પણ ભૂલાવા લાગી છે. ડોકટરો છે. ખાટલા નથી. ખાટલા મળે તો, વેન્ટીલેટરની અછત બધુ હોય તો પ્રાણવાયુની અછતથી મોતની મુલાકાત ઝડપી બની ગઈ છે. સ્મશાનમાં પણ વેઈટીંગ ચાલે છે. ભઠ્ઠીઓ તપીને ઓગળી જાય છે. પણ મૃતદેહો ખૂટતા નથી આ પરિસ્થિતિમાં તો હવે ભગવાન જ બચાવે તેવી સ્થિતિનું રંગીલુ રાજકોટ અત્યારે ડુસકા ભરી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
- 2025 માં લોન્ચ થવા જયેલી આ 3 SUV જે ફોર્ચ્યુનરને આપશે ટક્કર…
- Uno Minda એ મેનેજિંગ ડિરેક્ટર તરીકે રવિ મહેરાને કર્યા નિયુક્ત…
- રેનોલ્ટ ગ્રુપ નિસાનનો 51 ટકા હિસ્સો પોતાના નામે કરશે…
- ગાંધીધામ: પડાણા પાસે આવેલા ટીમ્બર યુનિટમાં આગ….
- સાયબર ક્રાઈમની અત્યાધુનિક સેન્ટીનલ લેબથી 27 ડિજિટલ ગુનાના ભેદ ઉકેલાયા
- શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન: પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ
- પરમાત્મા સાથે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભાગવત: જીગ્નેશ દાદા