મંદિરોની નગરી તથા ‘છોટા કાશી’ તરીકે પ્રખ્યાત જામનગરમાં ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનો કંઈક અલગ જ દબદબો હોય છે. શહેરનાં કે.વી.રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર પુષોતમ માસ ચાલી રહ્યો છે ત્યારે મહાદેવને ૧૦૦૮ દીપમાળાથી શુસોભિત કરવામાં આવ્યા હતા. દીપમાળા દર્શનની ઝાંખી અદ્ભૂત અને અવર્ણનીય હતી દાદાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ