કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં અલગ અલગ ૧૦ તબીબો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી હતી જેમાં ગાય કૂતરા, બકરી, કાચબા, કુકડા, વાછરડાઓની સારવાર કરવામાં આવી હતી. ડો.એ.બી. ગડારા દ્વારા સંચાલીત કેમ્પમાં પશુ પાલનના લાભાર્થે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!