કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કાલાવાડ રોડ પર આવેલા કરોડો લોકોના આસ્થા કેન્દ્ર સમાન અક્ષર મંદીર ખાતે ભગવાન શ્રી સ્વામીનારાયણના દર્શનને વંદનો લ્હાવો લીધો હતો. મંદીર ખાતે તેમના આગમનને પં.પૂ. અપૂર્વ સ્વામીએ વધાવ્યું હતું. મંદીર પરિસરની પણ તેમણે મુલાકાત લીધી હતી અને ભગવાનશ્રી નીલકંઠ વર્ણી પર જલાભિષેક કર્યો હતો. આ સમયે તેમની સાથે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના અઘ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને રાજકોટ મહાનગર ભાજપ દંડક રાજુભાઇ અગેરા પણ જોડાયા હતા.
Trending
- ભારતમાં કેવી રીતે ફેમસ થયા ‘ગુગલ બાબા’ ?
- લ્યો કરો વાત… ચા અને સમોસા સહિતની ખાદ્ય વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક
- KYC ફ્રોડથી કેવી રીતે બચવું???
- ભાદરવે અષાઢી રમઝટ: સૌરાષ્ટ્ર – કચ્છમાં ગાજવીજ સાથે “મેઘો” જામ્યો
- પાટણ: યુનિવર્સિટી કુલપતિના નિવાસ્થાનની બાજુમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળતા ખળભળાટ
- ફાયર વિભાગની “આગ” ઠારવા કોઈ “બમ્બો” આગળ આવતો નથી !!
- Navratri Celebration : તો આ રીતે થઈ હતી નવરાત્રીની શરૂઆત
- ધારી: 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ખંડણીખોરની કરાઈ ધરપકડ