શહેરના પ્રતિષ્ઠિત વેગન ક્રશ બેકરી ળા રાજેશભાઈ જેસાણી દ્વારા નવા બસ સ્ટેન્ડ બસપોર્ટમાં પેટ પૂજાના નામથી ફાસ્ટફૂડ અને નમકીન સ્ટોરનો શુભારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ તકે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર અશ્ર્વીનભાઈ પાંભર, કોર્પોરેટર બીપીનભાઈ બેરા તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર યુવા ભાજપના મહામંત્રી કિશનભાઈ ટીલવા, રઘુભાઈ ધોળકીયા, નીતીનભાઈ ભૂત, તેજશભાઈ જોષી, જયસુખાઈ પટેલ અને પૂર્વેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ પૂજા દ્વારા ભારતના પોતાના ગોલ્ડન બોય નિરજ ચોપડાના સન્માનમાં શહેરના નિરજ નામ ધરાવતા કોઈપણ નાગરીક માટે 1 મહિનો આજથી 14 સપ્ટેમ્બર સુધી તદન ફ્રી નાસ્તો આપવાનું આયોજન કર્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- બંગલામાં માંસાહારી કુકડો આવ્યા બાદ ફોજદાર રાવ, પોપટ, બીલાડી અને કુતરાના ભેદી મો*ત..!
- ગીર સોમનાથ : વેરાવળ ST ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ આગમન
- શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- PM મોદી અને અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત
- ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
- મોરબી: નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરાયું
- બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે જરૂરી: શંકર ચૌધરી