વલ્લભભાઇ પટેલ ચેસ્ટ ઇન્સ્ટિટ્યુટમાં ફૂફફૂસીય ચિકિત્સા વિભાગની એક શોધમાં બહુ ખતરનાક વાત સામે આવી. રિસર્ચમાં ખબર પડી કે, અમેરિકા અને યુરોપના લોકોની તુલનામાં ભારતના લોકાના ફેફ્સા ૩૦% જેટલા નબળા હોય છે. IGIBના નિર્દેશક ડો.અનુરાગ અગ્રવાલનું માનવું છે કે, એનુ કારણ શારીરીક પ્રવૃતિ, વધતુ જતું પ્રદૂષણ, વંશીયતા પોષણ, પરવરિશ છે અને એનું પરિણામ ડાયાબિટીસ, હાર્ટએટેક, તથા સ્ટ્રોકના ખતરા ઘણાં ધી રહ્યાં છે.
Trending
- 23 એપ્રિલે જ શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ પુસ્તક દિવસ?
- ગુરુવારના શુભ સંયોગ પર વરુથિની એકાદશી ; જાણો વ્રતકથા, મુહૂર્ત અને પારણા..!
- શબ્દોની શક્તિ અને કલ્પનાની સુંદરતા એટલે પુસ્તક : આજે વિશ્વ પુસ્તક દિવસ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જુના હઠીલા રોગથી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, દિવસ આનંદમાં પસાર થાય.
- જમ્મુ-કાશ્મીરમાં પુલવામા પછી સૌથી મોટો આ*તંકવાદી હુ*મલો, 27નાં મો*ત
- અરવલ્લી : અકસ્માતના નિવારણ માટે RTO દ્વારા વાહનોમાં રિફ્લેકટર લગાવવાની ઝુંબેશ શરૂ
- હવે તમે પણ દિલ્હીમાં HSRP ના સ્ટીકર વગરના વાહનો ચલાવસો તો તમારે પણ ફટકારવો પડશે દંડ…
- રાજ્યના નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો મુખ્યમંત્રીનો અભિગમ