Abtak Media Google News

ખડોલ ગામે પાર્શ્વ મેરુ ફાઉન્ડેશન સંચાલીત  નેમિ ઉદય મેરુ વિહારધામે  સુરભિ કામધેનુ ગૌશાળાનાં ઘાંસ ગોદામમાં ભીષણ આગ લાગી હતી.

ગઈકાલે  બપોરે એક વાગે ૧૦૨ ઓળીના તપસ્વીઓ આયંબિલ તપ કરી રહયા હતાં ત્યાં જ પાછળ રહેલા સુકા ઘાસ ના ગોદામમાં ભયંકર આગ લાગી અને હજુ એક અઠવાડીયા પહેલાં આખા વર્ષ માટેનું સ્ટોર કરેલ રૂપિયા છ લાખનું ઘાસ બળીને ખાખ થઇ ગયું અને જે બચ્યું તે પાણી અને વાસ થી ગાયો ના ઉપયોગમાં ન આવે તેવું થઇ ગયું. ગોદામ ના મકાનને પણ ભારે નુકશાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.