સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ચ રામપ્રિયજીના માર્ગદર્શન નીચે ગણપતિ દાદાનો વિસર્જન કાર્યક્મ રાખવામાં આવેલ. જેમાં નાના નાના વેદના ઋષિકુમારો દ્વારા ગણપતિ અથર્વશિર્ષ સ્તોત્ર અને કરાલમ્બમ વૈદિક સ્તોત્રના ગાન સાથે ગણપતિ દાદાનું પંચોપચાર પૂજન બાદ વિસર્જન કરવાામાં આવ્યું હતું. ૨૦૦ વિદ્યાર્થાઓ દ્વારા સમૂહ આરતિ બાદ ગણેશજીને ૨૦૦ લાડુનો પ્રસાદ ધરવામાં આવેલ. તમામ પ્રસાદ ઋષિકુમારોને વહેંચવામાં આવેલ. ગણપતિ પૂજન અને વિસર્જનમાં પાઠશાળાના તમામ ઋષિકુમારો અને પ્રાધ્યાપકો અને સંતો જોડાયા હતા.
Trending
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!
- MI અને GT વચે કાલે કઈ ટીમ મારશે બાજી…