ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હિમાલયા સોડા એન્ડ સેફ્ટી ના સંચાલક રાજુભાઈ ચડોતરા અને તેમના પરિવારજનો દ્વારા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલ ધૈર્યરાજસિંહની સારવારમાં આર્થિક મદદ માટે બુધવારના રોજ તેમની એમ બી કોલેજ, જેલ ચોક, હોટેલ શ્રી પાસે તેમજ ગુંદાળા રોડ ગંગોત્રી સ્કૂલ સામે સહિતની ચારેય બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે વેપારીની આ સરાહનીય સેવા ને બિરદાવવા યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, પાલિકા સદસ્ય કૌશિકભાઈ પડાળીયા, મનીષભાઈ રૈયાણી, અશ્વિનભાઈ રૈયાણી, સંગીતાબેન કુડલા, નિલેશભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા
Trending
- થેંક્યું કે સોરી, શું કહેવું પસંદ કરો છો?
- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત કરોડો નાણા ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
- Ferrari એ ભારતમાં તેનું પેહલું સર્વિસ સેન્ટર કર્યું ઓપન…
- બહેનોને જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ…
- ગરમીમાં કેમ ફાટે છે AC ?
- CM પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શી કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ
- Volkswagen Tiguan R-Line નું બુકિંગ ભારતમાં ઓપન…