ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠે આવેલ સુપેડી નાં લગભગ આઠ થી એક હજાર વીઘા માં વાવેલ મગફળી કપાસ તથા અન્ય પાક નુ વાવેતરો કર્યા હતાં જેમાં વધું પડતાં વરસાદ ને કારણે ભારે નુકશાન થયું છે અને ઉભો પાક નિષ્ફળ થયો છે ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસ માં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં હોય જેથી આવાં પાકો ને કાંપી ને ફેંકી દેવા નો વારો આવ્યો છે ધોરાજી નાં સુપેડી ગામે રહેતા અ સંખ્યા ખેડૂતો નાં પેટ પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આખાં વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો પાસે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને નદી કાંઠે આવેલ ખેતરોમાં હજું પણ પાણી ભરાયા હતા અને ખેડૂતો ને પોતાનો ખેતરોમાં જવું પણ મુશ્કેલી પડી રહી છે અને પાકો ની માવજત કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે તથા મુખ્ય મંત્રી તાત્કાલિક ધોરણે ખેડૂતો ને પાકો માં ભારે નુકશાની અંગે વળતર ચૂકવવા ખેડૂતોની લાગણી અને માગણી છે.
Trending
- લોહીથી લથપથ એક રૂમ, 5-લા*શ , 4 બાળકો…
- એક ભૂલ અને હુથી વોર પ્લાનની સિક્રેટ ચેટ થઇ લીક..!
- આ પાણી સ્વાસ્થ્યને 1 નહી… 2 નહિ….. પણ અઢળક ફાયદા આપશે
- લીંબડી ડીવાયએસપીના નામથી નંબર સેવ કરનાર શખ્સ સામે ફરીયાદ
- REEL બનાવનારને નો એન્ટ્રી, રૂપિયા આપીને પણ VIP દર્શન થશે નહીં..!
- ‘વીવાયઓ’ માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે: સીએમએ કરી સરાહના
- સૂર્યગ્રહણ ક્યારે : સૂતક કાળ કેટલા સમય પહેલા શરૂ થશે, ભારત પર તેની શું અસર થશે..!
- “શનિ મહારાજ” શનિવારથી મીન રાશિમાં પ્રવેશ