સુરત શહેર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. મોહનભાઈ કાળુંભાઈ બારીયા તથા કરછ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ સંક્રમણના કારણે સારવાર દરમિયાન અવસાન થતા, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે નવા આવેલા પ્રોબેશ્નર આઇપીએસ કુ. વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, મહિલા પોલીસ સ્ટેશન પીઆઇ જે.પી.વરિયા, રીડર પીએસઆઇ આર.કે. સાનિયા, ટ્રાફિક પીએસઆઈ એ.બી.દેસાઈ તથા ડિવિઝનના તમામ સ્ટાફ દ્વારા બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, મધ્યમ દિવસ.
- જાપાનના ‘કિલિંગ સ્ટોન’ની રહસ્યમય વાર્તા, જેના સ્પર્શ માત્રથી મૃ*ત્યુનો દાવો!
- Suzuki એ નવા કલર ટોન સાથે લોન્ચ કરી ન્યુ Suzuki Hayabusa…
- ખરેખર…પાર્કિન્સન રોગ અને સ્ટ્રોકથી અવાજ છીનવાઈ જાય છે???
- ભારતમાં લોન્ચ પહેલા BMW R 1300 R Roadster બજારમાં રજુ, જાણો લોન્ચીંગ ડેટ
- મોટા વરાછામાં વહેલી સવારે તસ્કરોએ કર્યો હાથફેરો
- રાપરમાં ગુન્હેગારો દ્વારા કરાયેલ ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર
- માંગરોળ : પ્રાચીન હનુમાનજી દાદાના મંદિર ખાતે ત્રણ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન