નીરમલાબેન પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સહયોગ હોસ્પિટલના ડાયરેકટર કે ડોકટર એટલે દર્દીઓ માટે ભગવાન છે ડોકટર એટલે સતત કાર્યમાં શકિત પ્રમાણે કાર્યરત રહે તે ડોકટર છે સતત દર્દીઓ માટે સેવા આપી પોતાની ફરજ બજાવતા ડોકટરો માટે ૧ જુલાઇ ના રોજ ડોકટર્સ ડે ઉજવવામાં આવેછે. હોસ્પિટલમાં જેવા પેસેન્ટ હોય તેવી સારવાર કરવામાં આવે છે. કોઇપણ ઇમરજન્સી માટે તેમના ડોકટર્સ, વોર્ડબોય, આયાબેન સુધીના તમામ સ્ટાફ ખડે પગે હોય છે. ડોકટર દર્દીની સાથે સારી રીતે હળીમળીને કામ કરે તે તેની ફરજ છે. અબતક ના દર્શક મિત્રોને સંદેશ આપતા જણાવ્યું કે તેઓ તમામ ડોકટરોનો આભાર વ્યકત કરે છે.
Trending
- કોંગો: બોટમાં આગને લઇ દરિયામાં કુદી પડતા 50થી વધુના મોત
- Appy Pieએ 2 નવા AI મોડલ માર્કેટમાં કર્યા લોન્ચ…
- આજે જ કેમ ઉજવાય છે “વિશ્વ હિમોફિલિયા દિવસ”!!! જાણો મહત્વ….
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે..?
- 2023ની ડબલ જંત્રીની પાંચ ગણાથી લઈ 2000 ગણા સુધી નવો જંત્રી દર લાગુ થશે
- સદીમાં પ્રથમ વખત દરિયાના પેટાળમાં 2000 ફુટ ઊંડું રહેલ બસ જેવડો જીવ કેમેરામાં કેદ!!!
- ફક્ત સો દિવસમાં જ સોનાના ભાવમાં અધધ… રૂપિયા 18000નો ઉછાળો!!!
- છોકરીઓના ભણતરમાં છેલ્લા દાયકામાં 10 ટકાનો ઉછાળો છતાં બોયઝ કરતા 2.5 વર્ષ પાછળ!!!