કોરોનાની મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ લોકોને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પહોંચાડવામાં મહા મુહિમ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લો પણ આ મુહિમ માંથી બાકાત નથી. માણાવદરના પાન બીડીના વેપારી દ્રારા હાલના કોરોના વાયરસને ધ્યાને રાખી જેમાં ગરીબ નબળા લોકો તથા કોરોના વાયરસ સામે સૌથી વધુ કામગીરી કરવાની ફરજ બજાવે છે તેવા પોલીસ, હોમગાર્ડઝ તથા સ્ટાફ ને સ્વખર્ચે વેપારી મયુર કરંગીયા એ માસ્ક વિતરણ કરી કોરોના વાઇરસ સામે રક્ષણ મળે તેવા પ્રયાસો કર્યો હતા જેમાં ખાસ જે લોકો માસ્ક લઇ શકતા નથી તેવા રેકડીઓ વાળા, ઝુપડપટ્ટી રહેવાસીઓ, ગરીબો , શાકભાજી વેંચતા લોકોને માસ્ક નું વિનામૂલ્યે વિતરણ કર્યું હતુ.
Trending
- હનુમાનજીને કેમ પ્રિય છે બુંદીના લાડુ ? જાણો તેમની પાછળનું રહસ્ય
- રુદ્રાક્ષ સંસ્કૃત શબ્દ છે, જે રુદ્ર અને અક્ષથી બનેલો છે : જાણો રુદ્રાક્ષના રોચક તથ્યો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, આનંદદાયક દિવસ.
- મન હોય તો માળવે જવાઈ… ગીર સોમનાથના બે યુવાનો સાયકલ પર જશે અયોધ્યા
- બાળકે બોલવાનું શરૂ નથી કર્યું, તો આ ટીપ્સને અનુસરો
- Jeep પોતાની નવી ગાડીઓનું કોન્સેપ્ટ કર્યું Easter Jeep Safari 2025માં લોન્ચ
- ઉમરગામ : અંબાજી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી શ્યામ બાબાની ભવ્ય શોભાયાત્રા
- Hero Splendor Plusની રેન્જ થઇ અપડેટ, જાણો કિંમત…